Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'.

ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
સારી ખીચડીનો સ્વાદ બગડવો
વિશ્વાસ ઠગારો સાબિત થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

અખો
નરસિંહ મહેતા
ભોજા ભગત
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP