ભારતની ભૂગોળ (Geography of India)
રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ?

હકદીયાથી અલ્હાબાદ
સાદિયાથી ધુબરી
ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર
કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ?

છત્તીસગઢ અને ઝારખંડ
ઓડીસ્સા અને ઝારખંડ
ઓડીસ્સા અને છત્તીસગઢ
ઝારખંડ અને બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે ?

બાજરી - ઘઉં
તુવેર - ઘઉં
આપેલ તમામ
સોયાબીન - ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

બાષ્પીભવન
ઉષ્ણતાપમાન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
તાજા પાણીનો જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP