ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? ત્રિભુવનદાસ ગજ્જર હોમી ભાભા નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ ત્રિભુવનદાસ ગજ્જર હોમી ભાભા નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી ? સેપ્ટ ઈસરો પી. આર. એલ. અટીરા સેપ્ટ ઈસરો પી. આર. એલ. અટીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? વિનોબા ભાવે દાદા ધર્માધિકારી ગાંધીજી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દાદા ધર્માધિકારી ગાંધીજી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ કલાપી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ કલાપી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP