ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ હોમી ભાભા ત્રિભુવનદાસ ગજ્જર નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ હોમી ભાભા ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? બાલ ગંગાધર ટિળક મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર ટિળક મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". મહાત્મા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી મહાત્મા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? કર્ણાટક ઓરિસ્સા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓરિસ્સા તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? બી. આર. આંબેડકર મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી વિવેકાનંદ બી. આર. આંબેડકર મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? મોતીભાઇ અમીન રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઇ અમીન રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ ફતેહસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP