કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પીએમ આવાસ યોજના-અર્બન' અંતર્ગત વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ?

28,000 કરોડ
18,000 કરોડ
38,000 કરોડ
8,000 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સૂર્ય ગુજરાત' યોજના ગુજરાત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

8 ઓગસ્ટ, 2019
18 ઓગસ્ટ, 2019
18 ઓગસ્ટ, 2020
8 ઓગસ્ટ, 2020

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'PM-WANI' યોજના અંતર્ગત ભારતમાં શું વધારવામાં મદદ મળશે ?

ઉપરોક્ત પૈકી એક પણ નહીં
કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
5G ક્રાંતિ
વ્યાપક વાઇફાઇ નેટવર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મહારાષ્ટ્રના લોનાર સરોવરનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે ?

ચંદ્રપુર
બુલધાણા
અમરાવતી
પાલઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'દેહ વેચાવા કારણી' પુસ્તકનું વિમોચન કર્યું તે કોની આત્મકથા છે ?

સૈયદ અહમદ
જશવંતસિંહ
બાલાસાહેબ વિખે પાટીલ
બીના અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP