GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાત (કચ્છ) અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે લગભગ 30° રેખાંશોનો તફાવત હોવાને લીધે સ્થાનિક સમયમાં આશરે ___ કલાકનો તફાવત પડે છે. 3 4 2 5 3 4 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સૌર મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ? મંગળ સૂર્યથી ચોથે (fourth) આવેલો ગ્રહ છે. આપેલ તમામ ગુરુ એક પરિભ્રમણ 12 વર્ષમાં પૂર્ણ કરે છે. સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે. મંગળ સૂર્યથી ચોથે (fourth) આવેલો ગ્રહ છે. આપેલ તમામ ગુરુ એક પરિભ્રમણ 12 વર્ષમાં પૂર્ણ કરે છે. સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાતના સહકારી ક્ષેત્ર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ સહકારી બેંકો ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને રાજ્યમાં તમામ ખાંડ એકમો સહકારી ક્ષેત્રમાં છે. તે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ સહકારી બેંકો ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને રાજ્યમાં તમામ ખાંડ એકમો સહકારી ક્ષેત્રમાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી રૂધિરના કાર્યો કયા છે ?1. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી હોર્મોનનું લક્ષ્ય અવયવો સુધી પરિવહન કરવું.2. શરીરના કોષો સુધી ખાદ્ય સામગ્રીનું પરિવહન કરવું.3. પાણીની સમતુલાનું નિયમન કરવું.4. શરીરના તાપમાનનું નિયમન કરવું. ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 મિહિરની હાલની ઉંમર મલ્હારની હાલની ઉંમર કરતાં અડધી છે. 15 વર્ષ પછી મલ્હારની ઉંમર મિહિરની તે સમયની ઉંમરના દોઢ ગણા કરતા 2 વર્ષ જેટલી વધારે હશે. તો મલ્હારની હાલની ઉંમર કેટલી હશે ? 36 વર્ષ 34 વર્ષ 32 વર્ષ 38 વર્ષ 36 વર્ષ 34 વર્ષ 32 વર્ષ 38 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP