સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શ્રી અમર માસિક ₹ 30,000નો પગાર અને ₹ 10,000 નું મોંઘવારી ભથ્થું મેળવે છે. માલિક તરફથી તેમના વતી આવકવેરાના ₹ 30,000 પણ ભરપાઈ કરી આપવામાં આવ્યા છે. આકારણી વર્ષ 2018-19 માટે શ્રી અમલનો ગ્રોસ પગાર કેટલો હશે ? ₹ 4,80,000 ₹ 3,90,000 ₹ 5,10,000 ₹ 3,60,000 ₹ 4,80,000 ₹ 3,90,000 ₹ 5,10,000 ₹ 3,60,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જયારે કર્મચારીઓ પોતાની પાસે રહેલી માહિતી, આવડત કે સૂચનને સંચાલકો સાથે વહેંચવામાં ડર અનુભવે છે, ત્યારે ___ પ્રવર્તે છે. તકરાર વ્યવસ્થાતંત્રીય અશાંતિ ઝઘડો વ્યવસ્થાતંત્રીય શાંતિ તકરાર વ્યવસ્થાતંત્રીય અશાંતિ ઝઘડો વ્યવસ્થાતંત્રીય શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય વ્યવસ્થા એ ___ ભંડોળનું રોકાણ કરે, બચતોનું પ્રેરકબળ છે. બચતોમાં ગતિશીલતા લાવે આપેલ તમામ ભંડોળનું રોકાણ કરે, બચતોનું પ્રેરકબળ છે. બચતોમાં ગતિશીલતા લાવે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અંશતઃ ભરપાઈ થયેલા રીડિમેબલ પ્રેફ. શેર અંગે કયું વિધાન સાચું છે ? નાણાં પરત થઈ શકે નહી. બોનસ આપીને પરત કરી શકાય. જેટલી રકમ ન મંગાવી હોય તે પરત કરી શકાય. જેટલી રકમ ભરી હોય તેટલી પરત કરી શકાય નાણાં પરત થઈ શકે નહી. બોનસ આપીને પરત કરી શકાય. જેટલી રકમ ન મંગાવી હોય તે પરત કરી શકાય. જેટલી રકમ ભરી હોય તેટલી પરત કરી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ડિરેક્ટરનો પ્રકાર નથી : વહીવટીય સ્વતંત્ર બિન વહીવટીય નિષ્ક્રિય વહીવટીય સ્વતંત્ર બિન વહીવટીય નિષ્ક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP