સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીએ 30,000 ઈક્વિટી શેર બહાર પાડ્યા છે. આ અંગે દલાલ X એ 50% દલાલ Y એ 30% અને દલાલ Z એ 20% બાંયધરી આપેલ છે . કંપનીને કુલ 24,000 શેર અરજીઓ મળેલ છે. બાંયધરી દલાલ X ની જવાબદારી નક્કી કરો. 2,000 શેર 3,000 શેર 4,000 શેર 1,000 શેર 2,000 શેર 3,000 શેર 4,000 શેર 1,000 શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાદારની અરજી મંજૂર થયા બાદ નાદારીના હિસાબ તરીકે, નીચે પૈકી શું-શું તૈયાર કરવું પડે છે ? માલમિલકત નિકાલ ખાતું અને મૂડી ખાતું સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું છેવટનું આવક-જાવક પત્રક અને મૂડી ખાતું છેવટનું વેપાર ન. નુ. ખાતું તથા પાકું સરવૈયું માલમિલકત નિકાલ ખાતું અને મૂડી ખાતું સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું છેવટનું આવક-જાવક પત્રક અને મૂડી ખાતું છેવટનું વેપાર ન. નુ. ખાતું તથા પાકું સરવૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર યંત્રની કિંમત ₹ 5,00,000, સ્થાપના ખર્ચ ₹ 50,000, અંદાજિત આયુષ્ય 20 વર્ષ, ભંગાર કિંમત ₹ 70,000 માસિક ઘસારાની રકમ શોધો. ₹ 21,500 ₹ 10,000 ₹ 24,000 ₹ 2,000 ₹ 21,500 ₹ 10,000 ₹ 24,000 ₹ 2,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અધિક નફો = ___ સરેરાશ નફો - અપેક્ષિત નફો સરેરાશ નફો - વહેંચણીપાત્ર નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો વહેંચણી પાત્ર નફો - સરેરાશ નફો સરેરાશ નફો - અપેક્ષિત નફો સરેરાશ નફો - વહેંચણીપાત્ર નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો વહેંચણી પાત્ર નફો - સરેરાશ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દરિયાઈ વીમાના ધંધામાં વધારાના બાકી જોખમ માટેનું અનામત ચોખ્ખા પ્રીમિયમના ___ % રાખવામાં આવે છે. 25 % નક્કી નથી. 50 % 100 % 25 % નક્કી નથી. 50 % 100 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP