Gujarat Police Constable Practice MCQ ધાડ્ના ગુન્હામાં કેટલી વ્યક્તિઓ હોય છે ? પાંચ કે તેથી વધુ વ્યક્તિ ચાર કે તેથી વધુ વ્યક્તિ ત્રણ કે તેથી વધુ વ્યક્તિ એક પણ નહી પાંચ કે તેથી વધુ વ્યક્તિ ચાર કે તેથી વધુ વ્યક્તિ ત્રણ કે તેથી વધુ વ્યક્તિ એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન પ્રસ્તુત ગણાય જેની નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 52 42 22 32 52 42 22 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બીજા વિશ્વયુધ્ધ બાદ ખાનગીક્ષેત્ર દુધની બનાવટો તૈયારી કરીને પુરી પાડવા માટે કઇ ડેરી અસ્તિત્વમાં આવી હતી ? અમુલ ડેરી મહેસાણા ડેરી પોલસન ડેરી મિલ્ક કોલ્ડ ડેરી અમુલ ડેરી મહેસાણા ડેરી પોલસન ડેરી મિલ્ક કોલ્ડ ડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? છ માસ સુધીની કેદ અથવા રૂા.2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા.1500 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા.2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા.1500 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હૃદયના ધબકારા માપવા માટે ક્યુ સાધન વપરાય છે ? સ્ટેથોસ્કોપ ટેરીકસ્કોપ આનિસ્કોપ ગાયરોસ્કોપ સ્ટેથોસ્કોપ ટેરીકસ્કોપ આનિસ્કોપ ગાયરોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી કોણે ‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો ? મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી કબીર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી કબીર સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP