Gujarat Police Constable Practice MCQ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી વિધાનંદજી દયાનંદ સરસ્વતી સ્વામી શ્રધ્ધાનંદ નૃસિંહદાસજી સ્વામી વિધાનંદજી દયાનંદ સરસ્વતી સ્વામી શ્રધ્ધાનંદ નૃસિંહદાસજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો આની મા મારા પિતાની દીકરાની પત્ની છે. મારેતો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટા ને જોઈ રહ્યો હશે ? તેના ભત્રીજાનો તેના કાકાનો તેના પુત્રનો તેના પિતરાઈનો તેના ભત્રીજાનો તેના કાકાનો તેના પુત્રનો તેના પિતરાઈનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કોયલી રિફાનરીએ કાર્ય શરૂ કયા મુખ્યમંત્રીના સમયમાં કર્યું ? શ્રી ધનશ્યામભાઈ ઓઝા શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ડૉ. જીવરાજ મહેતા શ્રી બળવંતરાય મહેતા શ્રી ધનશ્યામભાઈ ઓઝા શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ડૉ. જીવરાજ મહેતા શ્રી બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કયા પ્રકારના પુરાવાઓની ઊલટ તપાસ થઈ શકતી નથી ? ફોટોગ્રાફી પ્રત્યક્ષ પુરાવા ઈલેકટ્રોનિક પુરાવા કાનથી સાંભળેલા પુરાવા ફોટોગ્રાફી પ્રત્યક્ષ પુરાવા ઈલેકટ્રોનિક પુરાવા કાનથી સાંભળેલા પુરાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પ્રસ્તુતતા એટલે શું ? પુરાવામાં સફળ પુરાવામાં નિપુણ પુરાવામાં ગ્રાહ્યતા પુરાવામાં અગ્રાહયતા પુરાવામાં સફળ પુરાવામાં નિપુણ પુરાવામાં ગ્રાહ્યતા પુરાવામાં અગ્રાહયતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ? ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP