Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના સાહિત્ય દીવાકર અને 'કુસુમામાળા' જેવા કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ?

કવિ કાન્ત
રમેશ પારેખ
કિશોર સિંહ જદવ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા આદિવાસી કુટુંબમાં સૌથી નાની પુત્રીને માતાનો વારસાઇ અધિકાર પ્રાપ્ત થાય છે ?

નાયર
ગારો
ખાસી
વારલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના લોકનૃત્યો બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?

હાલી – મહેસાણા
રૂમાલ - ભરૂચ
મેરાયો - પંચમહાલ
ગોફગૂંથણ - સૌરાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતમાં સરકારી કાર્યોની દેખરેખ, સમીક્ષા અને નિયમન સીધું જ મુખ્યમંત્રી કક્ષાએથી થઈ શકે તે માટે ગુજરાત સરકારે કયું ડેશ બોર્ડ વિકસાવ્યું છે ?

આઈ ડેશબોર્ડ
વોચ ડેશબોર્ડ
પીએમ ડેશબોર્ડ
સીએમ ડેશબોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

24 દિવસ
20 દિવસ
36 દિવસ
44 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP