Gujarat Police Constable Practice MCQ કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ? કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ આંખની જોવાની શકિતનો કાયમી નાશ વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ આંખની જોવાની શકિતનો કાયમી નાશ વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ MS Word કયા પેકેજનો એક ભાગ છે ? MS એપ્લીકેશન MS Open Office MS Office MS Windows MS એપ્લીકેશન MS Open Office MS Office MS Windows ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સૌપ્રથમ સુર્યોદય કયા જિલ્લામાં થાય છે ? દાહોદ સાબરકાંઠા અરવલ્લી છોટા ઉદેપુર દાહોદ સાબરકાંઠા અરવલ્લી છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 2 વ્યક્તિઓ A ના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકતા A પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે તે કયો ગુનો કરે છે? લૂંટ ચોરી ઘરફોડી ધાડ લૂંટ ચોરી ઘરફોડી ધાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 28 કલાક 24 કલાક 18 કલાક 48 કલાક 28 કલાક 24 કલાક 18 કલાક 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? રાજકોટના લાખાધિરાજ નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી મોરબીના વાઘજી-II રાજકોટના લાખાધિરાજ નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી મોરબીના વાઘજી-II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP