Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય
આંખની જોવાની શકિતનો કાયમી નાશ
મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ
કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
યોગ્ય જોડ જોડો.
(1) દેના બેંક
(2) વિજ્યા બેંક
(૩) બેંક ઓફ બરોડા
(4) ICICI બેંક
(A) સંદીપબક્ષી
(B) શ્રીકરનમ શેખર
(C) શંકરનારાયણ
(D) પી. એન.જય કુમાર

1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-B, 3-A, 4-D
1-D, 2-C, 3-B, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયુ ખનીજ દરિયાના પાણીના શુધ્ધીકરણમાં વપરાય છે ?

ડોલોમાઇટ
બોકસાઇટ
લિગ્નાઇટ
ગ્રેફાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વૃધ્ધાવસ્થા, વ્યાધી અને મૃત્યુ આ ત્રણ દશ્યો જોતા સંસાર ત્યાગ કરવાની ઘટના કોની સાથે જોડાયેલા છે ?

ગૌતમ બુદ્ધ
રામાનુજાચાર્ય
મહેરામદાસ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીને સૌથી પહેલા ‘રાષ્ટ્રપિતા’ તરીકે કોણે સંબોધ્યા હતા ?

ગોપાલકૃષ્ણ ગોખલે
દાદાભાઈ નવરોજી
જવાહરલાલ નહેરૂ
નેતાજી સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP