Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ
વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય
આંખની જોવાની શકિતનો કાયમી નાશ
કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સોફ્ટવેર વાપરવા માટે કમ્પ્યૂટરને જે મૂળભૂત સૂચનાઓની જરૂર પડેછે, તેને....તરીકે ઓળખવામાં આવે છે.

ઓપરેટિંગ સિસ્ટમ
કમાન્ડ
પ્રોગ્રામ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઇ.પી.કો. 1860ના કયારે પસાર કરવામાં આવ્યો હતો ?

5 મી ઓકટોબર, 1860
6 ઠ્ઠી ઓકટોબર, 1860
8 મી ઓકટોબર, 1860
7 મી ઓકટોબર, 1860

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આલ્ફ્રેડ હાઈસ્કુલ – રાજકોટ કોના દ્વારા બનાવવામાં આવી હતી ?

જૂનાગઢ નવાબ
સર આલ્ફ્રેડ બીજા
લોર્ડ મેયો
સર આલ્ફ્રેડ પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP