Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ
આંખની જોવાની શકિતનો કાયમી નાશ
વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય
મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતમાં સૌપ્રથમ સુર્યોદય કયા જિલ્લામાં થાય છે ?

દાહોદ
સાબરકાંઠા
અરવલ્લી
છોટા ઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
2 વ્યક્તિઓ A ના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકતા A પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે તે કયો ગુનો કરે છે?

લૂંટ
ચોરી
ઘરફોડી
ધાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

28 કલાક
24 કલાક
18 કલાક
48 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

રાજકોટના લાખાધિરાજ
નવાનગરના રણજિતસિંહજી
ગોંડલના ભગવતસિંહજી
મોરબીના વાઘજી-II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP