Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.
સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા વિશે શું સત્ય હકીકત છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ભારતીય સંસદે પસાર કરેલ છે.
ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે.
બ્રિટિશ સંસદે પસાર કરેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

અનુચ્છેદ - 79
અનુચ્છેદ - 75
અનુચ્છેદ - 72
અનુચ્છેદ - 77

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
'આમ્રવન’ નામનું સાંસ્કૃતિક વન ક્યા સ્થળે આવેલું ?

પાવાગઢ (પંચમહાલ)
ચાંપાનેર (પાવાગઢ)
ધરમપુર (વલસાડ)
જેતપુર (રજકોટ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP