Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.
ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે ?

સિવિલ કોર્ટને
ટ્રિબ્યુનલને
સેશન્સ કોર્ટને
હાઈકોર્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
દેશમાં આર્થિક સંકટ ઊભુ થતાં કઈ કટોકટી જાહેર કરવામાં આવે છે ?

નાણાંકીય કટોકટી
વ્યાપારીય કટોકટી
ધંધાકીય કટોકટી
બંધારણીય કટોકટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જડતી દરમિયાન સાક્ષીઓને સમન્ય કાઢીને કોર્ટસમક્ષ રજૂ કરવામાંઆવશે. આ વિધાન -

ઉપરમાંથી એકપણ નહી‌.‌
અર્ધસત્ય છે.
સત્ય છે
અસત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP