Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વીટામીન C નું રાસાયણીક નામ શું છે ?

ફીલીક્વીનોન
ટોકોફેરોલ
કેલ્સીફેરોલ
એસ્કોર્બિક એસીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાત રાજ્ય દ્વારા કરાયેલ ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ના સુધારાની મદદથી વીડિયો કોન્ફરન્સિંગ લીકેજની મદદથી, આરોપીની હાજરી...

કલમ - 167 અન્વયે માત્ર લઈ શકાય છે
કલમ - 313 અન્વયે વધારાના નિવેદન લેતી વખતે લઈ શકો છો
ઉપરની ત્રણેય કલમો અન્વયે શક્ય છે
કલમ - 273 અન્વયે પુરાવો રેકર્ડ કરતી વખતે લઈ શકાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP