Gujarat Police Constable Practice MCQ
ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે
તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે.
તે એકસરખી જાડાઈવાળું છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય એવિડન્સ એક્ટ - 1872 માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ?

નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
ઈશારાથી કરેલું નિવેદન
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય
આપેલ તમામ હેતુઓમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
'નીતિ આયોગ’ ના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ગૃહપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP