Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી સુરેશભાઈ મહેતા
શ્રી શંકરસિંહ મહેતા
શ્રી છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જો 24 કારીગર 8 દિવસ કામ કરેતો તેઓને કુલ રૂપિયા 960ની કમાણી થાય છે. તેઓ પૈકી 12 કારીગરો તેજ દરે 12 દિવસ કામ કરેતો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ?

800
700
680
720

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રસિધ્ધ ગ્રંથ Hindu view of life ના લેખક કોણ છે ?

દાદા ધર્માધિકારી
રવિન્દ્રનાથ ટાગોર
ડો. એસ. રાધાકૃષ્ણન
ચિતરંજનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

ધર્માંતર ચળવળ
શુધ્ધી ચળવળ
દલબદલ ચળવળ
ધાર્મિક ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP