Gujarat Police Constable Practice MCQ Part - 2
રાજદ્રોહ અંગેની ઇંસાફી કાર્યવાહી ચલાવવાની સતા કઇ અદાલતને છે ?

હાઇકોર્ટ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ
સેશન્સ અદાલત
જ્યુડીશિયલ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ?

ક્લમ-268
ક્લમ-267
ક્લમ-168
ક્લમ-167

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના મહાનુભાવો અને તેમના સમાધિ સ્થળની યોગ્ય જોડ જોડો.
(1) મહાત્મા ગાંધી
(2) મોરારજીભાઇ દેસાઇ
(3) ડો.બાબાસાહેબ આંબેડકર
(4) લાલબહાદુર શાસ્ત્રી
(A) વિજઘાટ (દિલ્હી)
(B) રાજઘાટ (દિલ્હી)
(C) અભયઘાટ (અમદાવાદ)
(D) ચૈત્યભૂમિ (મુંબઇ)

1-C, 2-A, 3-B, 4-D
1-B, 2-A, 3-C, 4-D
1-C, 2-B, 3-D, 4-A
1-B, 2-C, 3-D, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સુપરત કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
એસ.સી.ના મુખ્ય
સંસદ
વડા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ?

શ્રી શંકરસિંહ મહેતા
શ્રી છબીલદાસ મહેતા
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી સુરેશભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP