Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કઇ બંધારણીય સંસ્થા નથી ?

નાણાપંચ
રાજ્ય લોકસેવા આયોગ
કેન્દ્રીય સતર્કતા આયોગ
નિયંત્રક અને મહાલેખા પરીક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ?

મહુવા
સાયલા
પીપળી
બિલખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ?

કોઈપણ કોર્ટમાં
માત્ર સુપ્રીમ કોર્ટમાં જ
માત્ર સેશન્સ કોર્ટમાં જ
માત્ર હાઈકોર્ટમાં જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP