Gujarat Police Constable Practice MCQ Part - 2
આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ?

ભાઇ નરસિંહલાલ
ભાઇ ઝવેરભાઇ
ભાઇલાલ
ભાઇકાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચિકિત્સા શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ?

રૂડોલ્ફ
માઇકલ ફેરાડે
બેસ્ટન વોર્ન
હિપ્પોક્રેટસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?

FIR માત્ર પોલીસને જ આપી શકાય
FIR લેખિત કે મૌખિક હોઈ શકે
ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે
FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલદી પરખાય છે ?

નીચેના ભાગે
ટેરવા પર
બંને બાજુએ
પાછળના ભાગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP