Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.
સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ કયારે ધાડ બને છે ?

કુલ માણસો 6 અથવા 6 થી વધુ હોય
આપેલ પૈકી એક પણ નહીં
કુલ માણસો 4 અથવા 4 થી વધુ હોય
કુલ માણસો 5 અથવા 5 થી વધુ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જડતી દરમિયાન સાક્ષીઓને સમન્ય કાઢીને કોર્ટસમક્ષ રજૂ કરવામાંઆવશે. આ વિધાન -

ઉપરમાંથી એકપણ નહી‌.‌
અસત્ય છે
અર્ધસત્ય છે.
સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP