Gujarat Police Constable Practice MCQ Part - 2
સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે ?

માનવીના નૈતિક મૂલ્યો
માનવીનું ધાર્મિક જીવન
માનવીનું કૌટુંબિક સામંજસ્ય
માનવીનું સમાજ જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વાટા પધ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ બીજો
સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP