ભારતનો ઈતિહાસ (History of India) બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ? આપેલ પૈકી એક પણ નહીં તારાબહેન પટેલ આઈ.પી.દેસાઈ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તારાબહેન પટેલ આઈ.પી.દેસાઈ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી -I a) દેવેન્દ્રનાથ ટાગોરb) જ્યોતિબા ફૂલે c) દુર્ગારામ મહેતા d) શિવનારાયણ અગ્નિહોત્રી યાદી - II i) માનવધર્મ સભાii) તત્વબોધિની સભા iii) દેવ સમાજ iv) સત્યશોધક સભા a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-iv, d-ii a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-iv, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? સુરત હરીપુરા અમદાવાદ રાજકોટ સુરત હરીપુરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? તુકારામ ભગવાનદાસ કબીર એકનાથ તુકારામ ભગવાનદાસ કબીર એકનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP