ભારતનો ઈતિહાસ (History of India) બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ? આઈ.પી.દેસાઈ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તારાબહેન પટેલ આઈ.પી.દેસાઈ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તારાબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ? પાણીપતનું યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ ગુજરાત યુદ્ધ પાણીપતનું યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ ગુજરાત યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? ગંધક એલ્યુમિનિયમ પારો ટીન ગંધક એલ્યુમિનિયમ પારો ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? સરદાર પટેલ મદન મોહન માલવીય એની બેસન્ટ બાલ ગંગાધર તિલક સરદાર પટેલ મદન મોહન માલવીય એની બેસન્ટ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1917 ઈ.સ. 1928 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ઈ.સ. 1917 ઈ.સ. 1928 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP