ભારતનો ઈતિહાસ (History of India) બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ? આઈ.પી.દેસાઈ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તારાબહેન પટેલ આઈ.પી.દેસાઈ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તારાબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ? રણછોડરાય દયારામ એકેય નહીં લાભશંકર સાધુરામ મૂળશંકર દયારામ રણછોડરાય દયારામ એકેય નહીં લાભશંકર સાધુરામ મૂળશંકર દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? કાશી ટંકારા ભાવનગર મથુરા કાશી ટંકારા ભાવનગર મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો ? સાકેત પાટલીપુત્ર કૌસંબી ચંપા સાકેત પાટલીપુત્ર કૌસંબી ચંપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત હુમાયુનામા - હુમાયુ કુમારસંભવ - કાલિદાસ કથાસરિતસાગર - સોમદેવ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત હુમાયુનામા - હુમાયુ કુમારસંભવ - કાલિદાસ કથાસરિતસાગર - સોમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP