ભારતનો ઈતિહાસ (History of India)
કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?

અંગ્રેજ - ફ્રેન્ચ
અંગ્રેજ - ડચ
અંગ્રેજ - મરાઠા
મુગલ - મરાઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું
શ્રી સંપ્રદાયની સ્થાપના કરી
બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ?

સરદાર પટેલ
નેતાજી સુભાષચંદ્ર બોઝ
મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

ઈલોરાની ગુફાઓ
એલિફન્ટાની ગુફાઓ
જોગીમારા ગુફાઓ
અજંતાની ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP