ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ મુલકરાજ ભીમદેવ-1 કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ મુલકરાજ ભીમદેવ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. વ્રજ પ્રહાર - અમેરિકા મિત્ર શક્તિ - શ્રીલંકા સંપ્રીતિ - થાઈલેંડ અલન ગાહ - ઓમાન વ્રજ પ્રહાર - અમેરિકા મિત્ર શક્તિ - શ્રીલંકા સંપ્રીતિ - થાઈલેંડ અલન ગાહ - ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ? પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તમિલ સંસ્કૃત કન્નડ તેલુગુ તમિલ સંસ્કૃત કન્નડ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP