Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત કબીરના ગુરુ કોણ હતા ? શેખ સલીમ ચિસ્તી રામાનુજાચાર્ય રામાનંદ અમીર ખુશરો શેખ સલીમ ચિસ્તી રામાનુજાચાર્ય રામાનંદ અમીર ખુશરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વજન માપવાના કાંટાઓ બનાવવા માટે કયું સ્થળ પ્રખ્યાત છે? અંજાર ખંભાત અમરેલી સાવરકુંડલા અંજાર ખંભાત અમરેલી સાવરકુંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્યાં લગ્ન પ્રકારમાં પુરુષને એકસાથે એક થી વધુ પત્નીઓ હોય છે ? ભાતૂક બહુપતિત્વ લગ્ન એક પણ નહિ બહુપતિત્વ લગ્ન બહુપત્નિત્વ લગ્ન ભાતૂક બહુપતિત્વ લગ્ન એક પણ નહિ બહુપતિત્વ લગ્ન બહુપત્નિત્વ લગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઔરંગઝેબનો જન્મ કયા થયો હતો ? દાહોદ અફઘાન પાલનપુર દિલ્હી દાહોદ અફઘાન પાલનપુર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનાઈત અપ-પ્રવેશ માટે વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 “વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ? નરસિંહ મહેતા દુલા ભાયા કાગ કવિ દલપતરામ ન્હાનાલાલ નરસિંહ મહેતા દુલા ભાયા કાગ કવિ દલપતરામ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP