Gujarat Police Constable Practice MCQ Part - 2
ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું?

અલીભાઈઓએ
મહાત્મા ગાંધીજીએ
દાદાભાઈ નવરોજીએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે ?

માનવીનું કૌટુંબિક સામંજસ્ય
માનવીનું સમાજ જીવન
માનવીનું ધાર્મિક જીવન
માનવીના નૈતિક મૂલ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP