Gujarat Police Constable Practice MCQ Part - 2
કોઈ દસ્તાવેજની આંતરિક બાબતો વિશે મૌખિક સ્વીકૃતિ સુસંગત ત્યારે બને છે, જ્યારે...

દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો.
(P) કિશનસિંહ ચાવડા
(Q)જયશંકર સુંદરી
(R)ચુનિલાલ મડિયા
(S) કાકા કાલેલકર
(1) અમાસના તારા
(2) થોડા આંસુ થોડા ફૂલ
(3) હિમાલયનો પ્રવાસ
(4) લીલુડી ધરતી

P - 4, Q - 1, R - 3, S - 2
P - 1, Q - 3, R - 2, S - 4
P - 1, Q - 2, R - 4, S - 3
P - 3, Q - 4, R - 1, S - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આઇ.પી.સી. અનુસાર ખોટા પુરાવા ઉભા કરવા એ કેવો ગુનો છે ?

કોગ્નઝેબલ
સમાધાનલક્ષી
બિનજામીનપાત્ર
નોન કોગ્નેઝેબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવામાં કોનો ફાળો મહત્ત્વનો છે ?

વર્તમાનપત્રો
ફિલ્મો
રેડિયો
ટેલિવિઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો....

ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે
તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે
પણ જામીન પર છોડી ન શકાય
તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP