કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' એ નીચેના પૈકી કયા કવિની ઉક્તિ છે ?

કવિ બોટાદકર
રમેશ પરીખ
ઉમાશંકર જોષી
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઓડીશા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એસ. મુરલીધર
અમિતવા રોય
નવીન સિન્હા
મોહમ્મદ રફીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દર વર્ષે વિશ્વભરમાં કયારે 'વિશ્વ આર્દ્રભૂમિ દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે ?

15 ફેબ્રુઆરી
2 માર્ચ
2 ફેબ્રુઆરી
15 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP