કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' એ નીચેના પૈકી કયા કવિની ઉક્તિ છે ?

ઉમાશંકર જોષી
રમેશ પરીખ
રમેશ પારેખ
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

એક પણ નહીં
24 નવેમ્બર : લચિત દિવસ
સરૈઘાટના યુદ્ધમાં અહોમ સામ્રાજ્યનું નેતૃત્વ કર્યું હતું.
GIDC નાં વર્તમાન અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP