Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ?

માત્ર હાઈકોર્ટમાં જ
માત્ર સુપ્રીમ કોર્ટમાં જ
માત્ર સેશન્સ કોર્ટમાં જ
કોઈપણ કોર્ટમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

ધાર્મિક ચળવળ
શુધ્ધી ચળવળ
દલબદલ ચળવળ
ધર્માંતર ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP