Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ?

શ્રી સુરેશભાઈ મહેતા
શ્રી છબીલદાસ મહેતા
શ્રી શંકરસિંહ મહેતા
શ્રી નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે?

31 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
32.8 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
35 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
320 લાખ ચોરસ કિ.મી. અંદાજીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઝવેરીલાલ મહેતા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

પ્રિન્ટીંગ
સાહિત્ય ક્ષેત્રે રંગમંચ વિવેચન
ફોટો જર્નાલિસ્ટ
નાટ્યવિવેચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP