Gujarat Police Constable Practice MCQ Part - 2
બરફ પાણી ઉપર કયા કારણથી તરે છે ?

પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઓછી
બરફ પાણી કરતાં હલકો હોય
પાણી ઘનતા કરતાં બરફની ઘનતા વધારે
પાણી અને બરફની ઘનતા સરખી હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાઠિયાવાડનું રત્ન’ કયા જિલ્લાને કહેવામાં આવે છે ?

જામનગર
પોરબંદર
દેવભૂમિ દ્વારકા
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે?

વનરાજ ચાવડાને
કુમારપાળને
ભીમદેવ સોલંકીને
સિદ્ધરાજ સોલંકીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય દંડસંહિતા એ,

ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી.
કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી.
બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે
વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP