Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કયું અનુક્રમે જંગમ મિલકત અને સ્થાવર મિલકતનું જોડકું સાચું છે ? ટેબલ અને બાઈક સાયકલ અને બાઈક જહાજ અને કબાટ એરોપ્લેન અને ઘર ટેબલ અને બાઈક સાયકલ અને બાઈક જહાજ અને કબાટ એરોપ્લેન અને ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કૈલાસનાથ મંદીર 'કાંચીપુરમ' કયા રાજ્યમાં આવેલ છે ? ઓડીસા કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ ઓડીસા કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જયશંકર સુંદરીનો જન્મ કયાં થયો હતો ? વિસનગર બાંભમણીયા વિજયનગર મોરબી વિસનગર બાંભમણીયા વિજયનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મનોવિજ્ઞાન અંગેના સૌ પ્રથમ ખ્યાલ કયો વ્યાપ્ત હતો ? વર્તનનું વિજ્ઞાન આત્માનું વિજ્ઞાન મનનું વિજ્ઞાન અનુભવનું વિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન આત્માનું વિજ્ઞાન મનનું વિજ્ઞાન અનુભવનું વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ? રાધાકમલ મુખરજી બોઝેન્દ્રનાથ સીલ ડો. એન.એન. એનગુપ્તા રાજેન્દ્રનાથ બેનર્જી રાધાકમલ મુખરજી બોઝેન્દ્રનાથ સીલ ડો. એન.એન. એનગુપ્તા રાજેન્દ્રનાથ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP