Loading [Contrib]/a11y/accessibility-menu.js

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ?

મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી.
કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં
કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે‌.
કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
આપણા રાષ્ટ્રિય ગીતમાં કઇ બે નદીઓના નામનો ઉલ્લેખ છે ?

ગંગા અને યમુના
યમુના અને સતલુજ
સિંઘુ અને ગંગા
ગંગા અને ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP