Gujarat Police Constable Practice MCQ Part - 3
“સ્મરણયાત્રા” એ ક્યાં સર્જકની જાણીતી આત્મકથા છે ?

ગોર્વધનરામ ત્રિપાઠી
કાકાસાહેબ કાલેલકર
બ.ક.ઠાકર
ચીનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ હતી ?

મદ્રાસ
કલકત્તા
દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
તમિલનાડુના ત્રીજા મુખ્યમંત્રી શ્રી એમ.કરૂણાનીધીનું નિધન થયું તેઓ કયા પક્ષ સાથે સંકળાયેલ હતા ?

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) (CPI)
દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)
તેલુગુ દેરામ પાર્ટી (TDP)
યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (UDF)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP