સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ? 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. વેણીભાઈ મીલ-ભાવનગર પરશુરામ પોટરીઝ-વડોદરા મહારાણા મિલ-પોરબંદર આઈના મહેલ-ભુજ વેણીભાઈ મીલ-ભાવનગર પરશુરામ પોટરીઝ-વડોદરા મહારાણા મિલ-પોરબંદર આઈના મહેલ-ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તરાખંડ તમિલનાડુ ત્રિપુરા તેલંગણા ઉત્તરાખંડ તમિલનાડુ ત્રિપુરા તેલંગણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 86 77 74 81 86 77 74 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. આયને અકબરી-ઉર્દુ અષ્ટાધ્યાયી-સંસ્કૃત ચંદ્રાયન-અવધિ શિલપ્પતિકમ-તમિલ આયને અકબરી-ઉર્દુ અષ્ટાધ્યાયી-સંસ્કૃત ચંદ્રાયન-અવધિ શિલપ્પતિકમ-તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP