ભારતનું બંધારણ (Constitution Of India)
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે?

એટર્ની જનરલ
લોકસભા ના સભાપતિ
ભારતના મુખ્ય ન્યાયાધીશ
મુખ્ય ચૂંટણી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ?

"ભાષા, વિધિ અથવા રિવાજ"
"લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ"
"રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ"
"ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP