Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ?

પુરૂષત્વનો નાશ કરવો
કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ
આપેલ તમામ
હાડકું ભાંગી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

ચંદેલ વંશ
ચોલ વંશ
આપેલ પૈકી એક પણ નહીં
પલ્લવ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

આપેલ તમામ
ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા ?

ખોડીદાસ પરમાર
વાસુદેવ સ્માર્ત
છગનભાઈ જાદવ
કાન્તિભાઈ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP