ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ કહેવત નથી ?

ઉતાવળે આંબા ન પાકે
જીવ હેઠો બેઠો
અધુરો ઘડો છલકાય
વાડ ચીભડા ગળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ?

વિશેષણ
કૃદંત
ક્રિયાવિશેષણ
સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

હું પત્ર લખું છું.
પત્ર મેં લખ્યો.
મારાથી પત્ર લખાયો.
મેં પત્ર લખ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP