Gujarat Police Constable Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજોની કઠિનતા
પદાર્થની તેજસ્વીતા
ખનિજની સ્થિતિસ્થાપકતા
પ્રવાહી સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ બનાવવા માટે 100 MLD નો ડિસેલીનેશન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ?

તેહસિલ, ભાવનગર
જલિયા, રાજકોટ
ડુંગરી, જૂનાગઢ
જોડિયા, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નાંલદા વિધાપીઠના બૌધ્ધ આચાર્ય કોણ હતા ?

પાણિની ઋષિ
આચાર્ય ચાણકય
કુમાગુપ્ત
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP