Talati Practice MCQ Part - 7 બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ? અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. આપેલ બંને અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. આપેલ બંને અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 160 40 10 4 160 40 10 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયુ છે ? મારા અનુભવો મિસાઈલ મેન અગનપંખ કાર્ડિયોગ્રામ મારા અનુભવો મિસાઈલ મેન અગનપંખ કાર્ડિયોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ? ડી.ડી.ઓ. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ટી.ડી.ઓ. તલાટી કમ મંત્રી ડી.ડી.ઓ. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ટી.ડી.ઓ. તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ? નરસિંહ મહેતા ભાલણ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા ભાલણ દયારામ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? ધ્રુવસેન બીજો ચંદ્રગુપ્ત મૌર્ય કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ધ્રુવસેન બીજો ચંદ્રગુપ્ત મૌર્ય કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP