Gujarat Police Constable Practice MCQ Part - 4
‘રાઇનો પર્વત’ કૃતિના સર્જકનું નામ જણાવો.

રમેશ પારેખ
રમણભાઇ નિલકંઠ
બ.ક.ઠાકોર
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
આપેલ તમામ
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કમ્પ્યૂટરમાં વપરાતી આઇ.સી. ચીપ્સ શેની બનેલી હોય છે ?

કાર્બનની
સિલિકોનની
મેગ્નેશિયમની
જિપ્સમની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

વિશ્વશાંતિ
પ્રાચીના
ગંગોત્રી
નિશીથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કોઈપણ યાદીમાં જે બાબતોનો સમાવેશ થતો ન હોય તે અંગેના કાયદા ઘડવાની સત્તા કોને છે ?

રાષ્ટ્રપ્રમુખ
સંસદ
વિધાનસભા
વિધાન પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP