Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘નિર્ઝણી’ કોની કૃતિ છે ?

સુરેશ દલાલ
બોટાદકર
ઈશ્વર પેટલીકર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘પોતાની જાતને છેતરવી' માટે કર્યો શબ્દ બંધ બેસે છે ?

કૃતઘ્ન
કૃતજ્ઞ
આત્મવંચના
સમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

ધીરૂભાઈ અંબાણી
જમસેદજી તાતા
મુકેશભાઈ અંબાણી
સામ પિત્રોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP