Talati Practice MCQ Part - 1
નીચેના પૈકી ક્યા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે ?

પારકાં જણ્યા
રેતીની રોટલી
આગગાડી
રાજાધીરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

50
40
30
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ભવસાગર
જનમટીપ
મારી હૈયા સગડી
દીપ નિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP