Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

હૃદય ત્રિપુટી
ગ્રામમાતા
એનાં એ ગામડા
એક ઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગોપિકા કોનું કાવ્ય છે ?

ન્હાનાલાલ
દલપતરામ
નવલરામ પંડ્યા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એરણ અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે ?

ચંદ્રગુપ્ત II
ભાનુગુપ્ત
બ્રહ્મગુપ્ત
ચંદ્રગુપ્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મોહમ્મદ માંકડ
મહાદેવ દેસાઈ
કનૈયાલાલ મુનશી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP