Talati Practice MCQ Part - 1
‘શાલભંજિકા’ કોની કૃતિ છે ?

મણીલાલ દ્વીવેદી
ભોળાભાઈ પટેલ
ઈશ્વર પેટલીકર
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?

પાંચ
નવ
આઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સૌપ્રથમવાર કયારે વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા મળી હતી ?

ઈ.સ. 1962
ઈ.સ. 1975
ઈ.સ. 1972
ઈ.સ. 1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
વિક્રમાદિત્ય
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP