Talati Practice MCQ Part - 1
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ભાલણ
પ્રેમાનંદ
ભોજો ભગત
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ?

ગુપ્ત
કુષાણ
શૃંગ
મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

સુરેશ દલાલ
શિવકુમાર જોષી
કાકા કાલેલકર
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP