Talati Practice MCQ Part - 1
'અભિનવ સિધ્ધરાજ'નું બિરુદ કોને મળેલ છે ?

કુમારપાળ
મહંમદ બેગડો
ભીમદેવ ત્રીજો
વિસલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સોનેટ‘એ ક્યા પરદેશી સાહિત્ય પ્રકારમાંથી લેવામાં આવેલ છે ?

ફ્રાંસ
ઇટાલી
જાપાન
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અવધમાં 1857ના બળવાની આગેવાની કોણે કરી ?

તાત્યા ટોપે
રામનારાયણ
લક્ષ્મીબાઈ
બેગમ હજરત મહલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP