Talati Practice MCQ Part - 1
'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ?

પ્રહલાદ પારેખ
ચિનુ મોદી
નિરંજન ભગત
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

જમસેદજી તાતા
ધીરૂભાઈ અંબાણી
સામ પિત્રોડા
મુકેશભાઈ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

બારડોલી સત્યાગ્રહ
અમદાવાદ સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

લાભશંકર ઠાકર
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP