Talati Practice MCQ Part - 1 શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ? જ્યોર્જ ડનલોપ કિશ્ચન બનાર્ડ લૂઈ પાશ્વર એડવર્ડ જેનર જ્યોર્જ ડનલોપ કિશ્ચન બનાર્ડ લૂઈ પાશ્વર એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ? 76માં 92માં 91માં 69માં 76માં 92માં 91માં 69માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પાર્શ્વનાથ જૈન ધર્મના ___ માં તીર્થકર હતા. 21માં 23માં 20માં 22માં 21માં 23માં 20માં 22માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સંધિ છોડો :– પ્રેક્ષક પ્ર + ઈક્ષક પ્રે + ઈક્ષક પ્રઈ + ક્ષક પ્રેઈ + ક્ષક પ્ર + ઈક્ષક પ્રે + ઈક્ષક પ્રઈ + ક્ષક પ્રેઈ + ક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ? 50 40 150 37.5 50 40 150 37.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 A અને B મળીને કોઈ કામ 6 દિવસમાં પુરુ કરી શકે છે. જો A એકલોએ કામ 15 દિવસમાં પુરૂ કરી શકે તો B એ કામ કેટલા દિવસમાં પુરૂ કરી શકે ? 30 5 10 8 30 5 10 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP