Talati Practice MCQ Part - 1
સ્નેહરશ્મિની આત્મકથા નીચેનામાંથી કઈ નથી ?

તૂટેલા તાર
મારી દુનિયા
સાફલ્ય ટાણુ
ઉઘડે નવી ક્ષિતિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

60
0
40
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રાજભાષા સંબંધિત પ્રાવધાન બંધારણના કેટલામાં ભાગમાં વર્ણવેલ છે ?

ભાગ 20
ભાગ 21
ભાગ 17
ભાગ 18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એકસેલમાં સક્રીય સેલની ડાબી બાજુના સેલ પર જવા નીચેમાંથી કઈ કી વપરાય છે ?

Shift + Tab
Shift + Enter
Ctrl + Tab
Ctrl + Enter

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?

પત્રકારત્વ
કાપડ વણાટ
ખેતી
ચૂડી બનાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP