Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

મહર્ષિ અરવિંદ
બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદે
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
16 ડિસેમ્બર, 2017 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યા રાજ્યમાં ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી ?

ઓરિસ્સા
બિહાર
ઉત્તરપ્રદેશ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ?

રાજકોટ
સુરત
અમદાવાદ
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
આયુષ્યમાન ભારત યોજના બીજા કયા નામે ઓળખાય છે ?

નમો ક્યોર
નમોકેર
મોદીકેર
મોદી ક્યોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP