Talati Practice MCQ Part - 2
‘સોપાન’ કોનું તખલ્લુસ છે ?

મોહનલાલ મહેતા
રઘુવીર ચૌધરી
હરીપ્રસાદ ભટ્ટ
જમનાશંકર બુચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 માર્ચ, 1919
13 જાન્યુઆરી, 1919
13 મે, 1919
13 એપ્રિલ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો :– 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજ’

મનહર
સ્ત્રગ્ધરા
હરિગીત
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

સ્વકર્મનું ફળ મળવું
પ્રેમ થવો
આદર્ય અધૂરા રહેવા
એકનું કરેલું બીજાને નડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP